मंगलवार, 24 जनवरी 2012

આચાર્યશ્રીનો વિદાય સન્માન સમારંભ

આચાર્યશ્રીનો વિદાય સન્માન સમારંભ
ગાયત્રી વિદ્યાલય નસીકપુરના આચાર્યશ્રી બી. એચ. માછી નિવૃત્ત થતાં તેમનાં ઉમદા કાર્યોને બિરદાવવામાં આવ્યાં. પંચ.જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી જે.પી પટેલ, ગાયત્રી વિદ્યાલય કેળવણી મંડળના તમામ હોદ્દેદારો, વાલીગણ, સહ કર્મચારી ગણ તેમજ  પંચ.જિલ્લાના અનેક આચાર્યશ્રીઓએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ વ્યક્ત કરી. તેમનું શેષ જીવન નિરામય સ્વાસ્થ્યવાળું રહે અને તેઓ સ્વાન્તઃ સુખાય સામાજિક કાર્યો કરતા રહે તેવી  શુભેચ્છા સાથે पुनः नमो नमस्ते ।

कोई टिप्पणी नहीं: